Welcome GUEST | Sign In
પ્રશ્ન

Guest
શુ હસ્તરેખાશાસ્ત્ર સાચે જ આપણુ ભવિષ્ય નક્કી કરે છે?


26 August, 2008 04:44 PM
નિષ્ણાતનો જવાબ
દરેક વિજ્ઞાનની તેની પોતાની એક હદ હોય છે અને કોઈ પણ વિજ્ઞાન કે કોઈ માણસ તેની હદ બહાર કામ નથી કરી શકતો. માણસના જન્મ વખતે જ તેના જીવનમાં શુ થવાનુ છે તે નક્કી થઈ જાય છે. વિજ્ઞાન, હસ્તરેખાશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રની મદદથી માણસના જીવનમાં બનનારી ઘટનાઓ વર્ણવી શકે છે તે નક્કી કરી શકતુ નથી કે તેને બદલી શકતુ નથી.

26 August, 2008 04:46 PM
ઉપયોગકર્તાઓના જવાબો
જવાબ(જવાબો): 0
 
હૉલ ઑફ ધ ફેમ
સ્તર : 7 | 2,01,824 પોઇંટ્સ
સ્તર : 7 | 1,45,906 પોઇંટ્સ
સ્તર : 7 | 92,865 પોઇંટ્સ