Welcome GUEST | Sign In
પ્રશ્ન

Guest
જન્મ સમય અને સ્થળનુ જ્યોતિષમાં વધુ મહત્વ કેમ છે ?


06 September, 2008 11:36 AM
નિષ્ણાતનો જવાબ
માનસ સમયને કારણે જ્યોતિષીમાં જન્મનો સમય અને સ્થાન જરૂરી હોય છે. ભારતમાં જ્યારે 5.30 થયા હોય ત્યારે સાઉથ આફ્રિકામાં અલગ સમય હોય અને યુ.એસએમાં અને બીજા દેશોમાં પણ જુદો હોય. એવુ જ શહેરો વચ્ચે બને છે. દરેક દેશ અને શહેરનો માનક સમય જુદો જુદો હોય છે, એક જ સમય કે એક જ દિવસે જન્મ થયેલા બે વ્યક્તિઓનો જન્મ જો જુદા જુદા સ્થાને થયો હોય તો તેમની જન્મ કુંડળીમાં ઘણુ અંતર જોવા મળે છે. જ્યોતિષમાં જન્મ લગ્ત્ન માટે પણ જન્મના સમયની જરૂર પડે છે. (રમેશ વેગાંવકર)

12 September, 2008 04:14 PM
ઉપયોગકર્તાઓના જવાબો
જવાબ(જવાબો): 8
Guest 8/10/1969 જ્ન્મ સ મ્ ય 12 બ્ પોર બુધવર


26 October, 2009 08:56 PM
Guest મારો જન્મ તરિકખ 15-01-1980ના રોજ થયોછે જન્મ સ્થળ brahmanvada તા ચાણસ્મા જીલ્લો મેહાસ્ના સમય 12:05 સ્વરના હુ જીવનમા સુ બનિશ અને મારો ધંધો કે વો રહેશે


24 September, 2009 12:44 PM
Guest ઓકએ


01 September, 2009 03:42 PM
Guest ઓકએ


01 September, 2009 03:42 PM
Guest આ સંદેશને અયોગ્ય સામગ્રી બતાવવામાં આવી છે. મૉડરેટરના અંતિમ નિર્ણયની પ્રતિક્ષા કરો


 
1 2 
Next >>
હૉલ ઑફ ધ ફેમ
સ્તર : 7 | 1,80,385 પોઇંટ્સ
સ્તર : 7 | 1,16,443 પોઇંટ્સ
સ્તર : 7 | 45,035 પોઇંટ્સ
દિવસની શ્રેષ્ઠ